જાડેજા જિન્દા દિલ હોય ,
ચૌહાણ નો ન્યાય હોય,
વાઘેલા નો વટ હોય ,
રાઠોડ નું રાજ હોય ,
પરમાર નું પાણી હોય ,
ઝાલા નો પ્રેમ હોય ,
સોલંકી નું સુરાતન હોય ,
ચાવડા ની ચતુરાઈ હોય ,
જોધા ની જુબાન હોય,
તો આખા હિન્દુસ્તાન પર રાજપૂતો ને રાજ કરવા બીજું શું જોઈએ
!!! જય માતાજી !!!
ચૌહાણ નો ન્યાય હોય,
વાઘેલા નો વટ હોય ,
રાઠોડ નું રાજ હોય ,
પરમાર નું પાણી હોય ,
ઝાલા નો પ્રેમ હોય ,
સોલંકી નું સુરાતન હોય ,
ચાવડા ની ચતુરાઈ હોય ,
ગોહિલ ની ગર્જના હોય ,
રાણા ની રહેમ હોય,જોધા ની જુબાન હોય,
તો આખા હિન્દુસ્તાન પર રાજપૂતો ને રાજ કરવા બીજું શું જોઈએ
!!! જય માતાજી !!!
MODI
ReplyDeletejay mataji
ReplyDelete